આનંદપુર પ્રા.શાળામાં મહાપરિનિર્વાણ દિન ઉજવાયો

616

વિશ્વના મહા માનવ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ધોલેરા તાલુકાના આનંદપુર પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી મહા પરિ નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleગોંડલના મોવીયામાં એડી. ડી.જી.પી. ડો. મલ્લ કાર્યકર્તાઓનું સન્માન કરશે
Next articleદામનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી