દામનગર નગરપાલિકા ખાતેથી સ્વચ્છતા અભિયાન રથનું પ્રસ્થાન

989

દામનગર નગરપાલિકા ખાતેથી સ્વચ્છતા અભિયાન રથને પ્રસ્થાન કરાવતા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ઉપ પ્રમુખ હરેશભાઇ પરમાર સહિત પાલિકા સદસ્યો ચીફ ઓફિસર ત્રિવેદી એસ આઈ સહિત કર્મચારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન રથને પ્રસ્થાન કરાવ્યું   શહેર ભરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાના સંદેશ સાથે વીડિયો પ્રોજકટર પર સ્વચ્છતાની હિમાયત કરતી સરકારની પ્રેરણાત્મક જાહેર કરતો રથ શહેરભરના દરેક વિસ્તારોમાં ફરી સ્વચ્છતા ત્યાં પ્રભુતાની હિમાયત કરતો રથ શહેરના મુખ્ય રોડ રસ્તા પર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો દામનગર નગરપાલિકા પ્રમુખ નારોલા દ્વારા સ્વચ્છતા જાળવવાની શીખ આપતો સંદેશ અપાયો હતો.

Previous articleકનારા ગામના વેપારીની ફરિયાદ ન નોંધાતા આત્મ વિલોપની ચિમકી
Next articleઅંજાર ખાતે વહીવંચા બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું