નંદીશાળામાં એક દિવસીય નિરણ અપર્ણ

765

દામનગર શહેરમાં સ્વ. બાલાભાઈ કરશનભાઈ નારોલાની નવમી પુણ્યતિથિ નિમિત્તે ચંપાબેન બાલાભાઈ નારોલા અને તેમના પુત્ર દ્વારા પિતાની નવમી પુણ્યતિથિ પ્રસંગે બિનવારસી બળદોનું લાલન પાલન કરતી સંસ્થા સરદાર નંદીશાળામાં આશરો લઈ રહેલ રપ૦ બળદોને એક દિવસીય નિરણ અર્પણ કરી પ્રેરણાત્મક પગલું ભર્યુ હતું.

Previous articleઘોઘાના સારવદર ગામે કુવામાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી
Next articleપ્રોહીબીશનના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી લેતી એસઓજી