ખડસલીયા ગામે ખેડુત સંમેલન યોજાયું

691

ભાવનગર અને ઘોઘા તાલુકા ખેડૂત સંઘર્ષ સમિતિ આયોજિત ખેડૂત સંમેલન ખડસલીયા ગામે યોજાયું જેમાં પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરિયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ભાવનગર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભોળાભાઈ કંટારીયા, વિપક્ષના નેતા જોરુભા ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય ગોબરભાઈ, જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા, રવિરાજસિંહ ગોહિલ, દિવ્યજીત સોલંકી, રાકેશભાઈ સહિત આજુ બાજુના ગામના સરપંચઓ, ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા, આવનારા દિવસોમાં આંદોલન ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર બનશે, કનુભાઈ કલસરિયા, સંજયસિંહ ગોહિલ સહિતનાએ આંદોલનને ટેકો જાહેર કર્યો જ્યાં જરૂર પડશે ત્યાં સાથે રહેવાની ખાતરી આપી હતી.

Previous articleરાજુલાના ગામોમાં નવા બનતા રોડમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતા ચેરમેન પીંજર
Next articleરાજુલા પંથકમાં સિંહોની સુરક્ષા અર્થે પેટ્રોલીંગ કરવા ટ્રેકરોને કડક સુચના