શ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથામાં વૈષ્ણવો ઉમટ્યા

669

શહેરનાં ગુલીસ્તા મેદાન ખાતે શ્રીમદ ભાગવત કથાનાં દશમ સ્કંધમાં ચરિત્રામૃત કૃષ્ણલીલા કથાનું વ્રજરાજકુમારજીનાં વ્યાસાસને આયોજન ચાલી રહ્યું છે. જેમાં શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું અદ્‌ભૂત વર્ણન થઈ રહયું છે. ત્યારે કથાનું રસપાન કરવા આમંત્રીતો ઉપરાંત વૈષ્ણવો ઉમટી રહ્યા છે.

Previous articleસિહોરમાં અલંગમાં વપરાતા સેલ મળી આવ્યા : બાળક  દાઝ્‌યો
Next articleઆંગણવાડી કેન્દ્રમાં અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો