સિહોરની સંસ્કૃતિ સ્કુલનો શૈક્ષણિક પ્રવાસ

758

સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલનો તા.૨૯-૩૦ સુધી શિક્ષણનાં એક ભાગ રૂપે ધોરણ-૬ થી ૯નાં વિદ્યાર્થીઓને શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સરદાર સરોવર, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સુરપાણેશ્વર, પોઈચા, ચાંપાનેર, પાવાગઢ, આણંદની અમુલ ડેરીની વીઝીટ તેમજ સ્વામીનારાયણ વડતાલ ધામની મૂલાકાત લીધી હતી. આ પ્રવાસ ને વિદ્યાર્થીઓએ તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે હર્ષોલ્લાસ સાથે પ્રવાસને માણ્યો હતો.

Previous articleરાજુલા ખાતે સ્વચ્છતા રથનું કરાયેલું સ્વાગત
Next articleઅછતગ્રસ્ત લાઠી તાલુકામાં ખેડૂતોને સહાયની ચુકવણી સત્વરે કરવા માંગ