નંદકુવરબા મહિલા કોલેજમાં વર્કશોપ

877

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમા વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં ડો. જગદીશભાઈ પંડ્યા અધ્યક્ષ સરદાર પટેલ યુનિ.(ઈતિહાસ વિભાગ)ભારતીય ઇતિહાસનું મહત્વ વિષય ુપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને વિસ્તૃત જ્ઞાન મળી રહે તે અંતર્ગત ભારતના ઇતિહાસનું મહત્વ કેટલુ છે ? તેના વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

Previous articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ
Next articleધાંધળીની મહિલાને પીયરીયા હેરાન કરતા હોય સિહોર અભયમ ટીમ મદદે પહોંચી