રેઈનબો ફાઉન્ડેશન દ્વારા પતંગ વિતરણ

796

રેઈનબો ફાઉન્ડેશન ભાવનગર દ્વારા સંસ્થાના સાત વર્ષની ઉઝવણીના ભાગરૂપે ઉત્તરાયણ પર્વ નિમિત્તેબ ાળકોને પતંગ, ફિરકી, ચશ્મા સહિતનું વિતરણ કરવા સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કિશોરભાઈ ડાભી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleજય એજયુકેશન દ્વારા ગરીબોને પતંગ વિતરણ
Next articleજાફરાબાદ કામધેનુ ગૌશાળાને મકરસંક્રાંતિએ દાન આપવા ટહેલ