દુઃખીશ્યામબાપા આશ્રમના મહંત ગરીબ રામ બાપુની કુંભમેળામાં સેવા

681

પ્રયાગરાજ (અલ્હાબાદ) કુંભ મેળા ત્રિવેણી સંગમ મુક્તિ માર્ગ મુકામે વરતેજ નાની ખોડિયાર દુઃખીશ્યામ બાપા આશ્રમના મહંત ગરીબ રામબાપુ તેમજ જયદાસ બાપુ સમસ્ત -સેવક સમુદાયે અબ્નક્ષેત્ર ઉભુ કરીને ભાવિકો સત્સ્ગ – સેવા ધર્મ લાભ અને દિવ્ય પ્રસાદનો ત્રિવિધ લાભ મેળવવા તેમજ આ પ્રસંગે પરમ વિભુતિઓના દર્શન તેમજ ત્રિવેણી સંગમમાં સાધુ-સંતો મહંતોની સંગાથે શાહી સ્નાનો લાભ મેળવી રહેલ છે.   તેમજ આ આશ્રમમાં ભાગવત-કથાકાર હરીસિધ્ધી દીદીની કથા રાખવામાં આવેલ છે. આ પ્રસંગે શૃગેરીમઢના સ્પતશૃગેરી ઋષીઓ (ઓરીસ્સા)નું ભવ્ય સ્વાગત મહંત ગરીબ રામ-બાપુ સમસ્ત સેવક સમુદાયે કરેલ. ગોહીલવાડની ધર્મધ્વજા સંગમ તીર્થ (અલ્હાબાદ) મુકામે પ્રજવલીત કરેલ છે.

Previous articleઅંબિકા પ્રા.શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ
Next articleબોટાદ  જિલ્લામાં મમતા દિવસ અંતર્ગત કાર્યક્રમમોનું આયોજન