એબીવીપી દ્વારા રક્તદાન કેમ્પ

971

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન થયુ હતું. જેમાં ૯૦ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યુ. એમ.જે. કોમર્સ કોલેજ અને મેડીકલ કોલેજ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલપતિ ગીરીશભાઈ વાઘાણી, પ્રિન્સીપાલ વાટલીયા, હિમલભાઈ પંડ્યા, પરેશભાઈ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઈગ્લીંશ દારૂની ૧૨ બોટલ સાથે સિહોરનો મુબારક પોલીસની ઝપટમાં
Next articleરાજ્યના વિવિધ જિલ્લામાં ચોરી કરતા ચોગઠના બે સહિત ત્રણ શખ્સોની રાજકોટ ખાતે ધરપકડ