સ્વામીનારાયણ ગુરૂકુળમાં ધ્વજવંદન

699

સ્વામીનારાયણગુરૂકુળ સરદારનગર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું. આ પ્રસંગે ગુરૂકુળના સંચાલક કે.પી.સ્વામી, તથા શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પટાંગણમાં બાળકો દ્વારા કેસરી, સફેદ અને લીલા રંગના સાફા બાંધી તિરંગાનું દ્રશ્ય સર્જયું હતું.

Previous articleદામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
Next articleભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી