ભાવનગરમાં સ્વાઈન ફલુથી વધુ એક વ્યક્તિનું મોત

809

ભાવનગર શહેરથી સર ટી હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં રોજ બરોજ દર્દીઓનાં મૃત્યુ થઈ રહ્યા છે જ્યા આજે પણ એકનું મોત થયેલ જેમા ગારિયાધાર તાલુકાનાં ખારડી ગામે રહેતા ૫૦ વર્ષીય પુરૂષને ગત તા.૩નાં રોજ સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે તેનું સારવાર દરમ્યાન મોત થયુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી બે બે દર્દીઓનાં મોત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડીયામાં ૧૦ ુપરાંત લોકોનાં મોત થયા છે. જ્યારે હાલમાં ૨૦ પોઝીટીવ તથા ૧૧ શંકાસ્પદ મળી કુલ ૩૧ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Previous articleઘાંઘળી ગામે યુવાન પર જીવલેણ હુમલો કરનાર પિતા પુત્રને પાંચ વર્ષની સજા
Next articleરેલ્વે ટ્રેકમાં મોટી તિરાડ જણાતા સિહોર સ્ટેશન ખાતે ટ્રેન થોભાવી