પુલવામામાં શહીદ થયેલા બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય : PM નરેન્દ્ર મોદી

977

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ભયંકર આતંકી હુમલો થયો છે. CRPFના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 42 જેટલા જવાનો શહીદ થયા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આ હુમલાની જાણકારી આપી હતી. પુલવામા આતંકી હુમલાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખોડ્યો છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરી કહ્યું છે કે – કાયર હુમલાની નિંદા કરૂ છું. હુમલામાં શહીદો થયેલા જવાનોના પરિજનો સાથે આખો દેશ ઉભો છે. ઈજાગ્રસ્ત જવાનો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.

Previous articleકોંગ્રેસમાં ન જાય તે માટે પાર્ટીએ સભ્યપદેથી પણ રાજીનામું લીધું
Next articleઆ ચુકાદો ખૂબ જ દુઃખદ છે : કેજરીવાલ