કુંભારવાડામાં ચાર ફલેમિંગો પક્ષીના મોત

860

શહેરના કુંભારવાડામાં આવેલ ખાર વિસ્તારમાં હેવી ઈલેકટ્રીક લાઈનને ફલેમિંગો અડી જવાથી ચાર ફલેમિંગોના મોત શોક લાગવાથી મોત નિપજવા પામ્યા હતા. બે વધુ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા. વાંરવાર આ વિસ્તારમાં ફલેમિંગોના મોત થાય છે. પક્ષીપ્રેમીઓ દ્વારા વન વિભાગને જાણ કરતા વનવિભાગ ઘટના સ્થળે દોડી આવ્યુ હતું.

Previous articleગઢડા સ્વામીના ચિરોડા ખાતે સાધુ સમાજના સમૂહલગ્ન સંપન્ન
Next articleસ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં વિકાસના કામોને બહાલી