વલભીપુરમાં શહિદોને શ્રધ્ધાંજલિ

569

વલભીપુર શહેરના યુવાનો અને આગેવાનો તથા વેપારીઓ દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાજંલિ આપવાનો કાર્યક્રમ વલભીપુર જકાતનાકા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શહીદો અમર રહોના નારા સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

Previous articleપાલિતાણા વિદ્યાર્થીઓ દ્વારા શહિદોને શ્રધ્ધાજંલિ
Next articleરાણપુર શાળાની બાળાઓ દ્વારા શ્રધ્ધાજંલિ