ઉમરાળા ભાજપ દ્વારા મૌન રેલી

540

ઉમરાળા તાલુકા ભાજપ દ્વારા ધોળા ખાતે મૌન રેલી કાઢી હતી અને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.         તસવીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleરાણપુર શાળાની બાળાઓ દ્વારા શ્રધ્ધાજંલિ
Next articleબગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવારને રાજયપાલના હસ્તે એવોર્ડ