મહાપાલિકા દ્વારા કેન્ડલ માર્ચ, શ્રધ્ધાજંલિ

789

ભાવનગર મહાપાલિકા દ્વારા આજે સાંજના સમયે મહાપાલિકા કચેરીથી શહિદ સ્મારક સુધીની કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. અને શહીદ સ્મારકે શહિદોને દિપ સાથે પુષ્પાંજલિ અપર્ણ કરી હતી આ કાર્યક્રમમાં મંત્રી વીભાવરીબેન દવે, મેયર મનભા મોરી, કમિશ્નર એમ.કે.ગાંધી, શહેર ભાજપ પ્રમુખ સનત મોદી, મહાપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ જોડાયા હતા અને શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Previous articleભાવનગરમાં વેપારીઓએ બંધ પાળ્યો
Next articleબારશાખ રાજપુત સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી