પાલિતાણા મસ્લિમ સમાજ દ્વારા શ્રધ્ધાંજલિ

539

પાલીતાણામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભૈરવનાથ ચોક ખાતે શહીદોને શ્ર્‌ધ્ધાંજલી પાઠવવાનું આયોજન કરેલ જેમાં પાલીતાણા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી હયાતખાન બલોચ. જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ ના  પ્રમુખ સયૈદ અબ્દુલરજાકભાઈ (બાબલાભાઈ), કૌસરબાપૂ   ચિસ્તી, વોરા સમાજ ના જનાબ યાહ્યાભાઈ, ખોજા જૂમાત ના જનાબસાહેબ અબ્બાસભાઈ  એ વોરા. શબ્બીરભાઈ સૈયદ. આરિફભાઈ ચૂડેસરા. મહેબૂબભાઈ સોલંકી. ઈનૂસભાઈ સૈયદ.  આરીફ શેખ અસ્લમ ડેરૈયા વગેરે  મૂસ્લીમ સમાજ ના લોકો હાજર  રહ્યાં હતાં.

Previous articleબોટાદ તાનાજી સેન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ
Next articleજાફરાબાદ ખારવા સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાજંલિ