રાણપુર મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

580

દર વર્ષની જેમ આ વખતે પણ રાણપુરમાં મોઢેશ્વરી જ્ઞાતિ દ્વારા મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવેલ આજે મોઢ વણિક જ્ઞાતિની વાડીમાં મોઢેશ્વરી માતાજીની સ્તુતી આરતી તથા માતંગી ચાલીસાનું પઠન કરવામાં આવેલ દેશની રક્ષા કાજે કાશ્મીરના પુલવામાં શહિદ થયેલા જવાનોને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleલાઠી મુસ્લિમ સમાજ દ્વારા રેલી