ધંધુકાના અંબાપુરામાં શહિદોને શ્રધ્ધાંજલિ

627

ધંધુકા મધ્યે આવેલ  અંબાપુરા    વિસ્તારમાં પુલવામા થયેલ આંતકી હુમલા મા શહિદ વીર જવાનો ને શ્રધ્ધાજલી કાર્યક્રમ યોજાયો જેમાં પાંચ સો થી વધુ લોકો એ મીણબતી પ્રગટાવી તેમજ પાંચ મિનિટ નુ મોન ધારણ કરી માતાજી ની આરતી ઉતારી શહિદ જવાનો ને આત્મા ને શાંતી આપે તેવી પ્રાર્થના કરી હતી તેમજ તેમના પરિવાર ને દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહિંડોરણા ગામ દ્વારા શહિદ માટે ફંડ અપર્ણ