અખંડ રામધુન સાથે શહિદ જવાનોને અપાયેલી શ્રધ્ધાંજલિ

555

જાફરાબાદ પ્રેમ પરિવાર સંર્કિતન મંદિર દ્વારા પુલવામાં આંતકી હુમલામાં આપણા વિરજવાનો શહિદ થઈ ગયા તેની આત્માને સદગતિ મળે અને વિર જવાનોની જયોતિ અમર રહે તેના માટે રવિવારે રામ મંદિરે ૩-૦૦ કલાકે રામધુન કરવામાં આવી. આ રામધુનમાં ગામની જનતા રામપ્રેમી ભાઈઓ અને મંડળોની બહોળી સંખ્યામાં રામધુન કરીને શહિદોને શ્રધ્ધાંજલિ અર્પીત કરી.

Previous articleકલાપથની કલાને મુખ્ય ન્યાય મુર્તિએ બિરદાવી
Next articleરાજુલાથી સોમનાથની ૯૮મી પદયાત્રા કરતા દિપક ઠેકેદાર