કલાપથની કલાને મુખ્ય ન્યાય મુર્તિએ બિરદાવી

504

તા. ર૩ ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ અમદાવાદ ખાતે મૂખ્ય ન્યાયમુર્તિ અનંકુમાર દેવની ઉપસ્થિતિમાં ન્યાયધીશો, ધારાશાસ્ત્રીઓ અને આમંત્રિત મહાનુભાવોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવનગરની લોકપ્રિય કલાપથ સંસ્થાના કલાપથ સંસ્થાના કલાકારો દ્વારા મિશ્રરાસની બેનમુન પ્રસ્તુતિ કરી દર્શકોના દીલ જીતી લીધા હતાં. મુખ્ય ન્યાયધીશે કલાકારો સાથે ફોટો પડાવી સન્માનિત કર્યા હતા અને કલાનગરી ભાવેણાની કલાને બિરદાવી હતી.

Previous articleલાઠી ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ
Next articleઅખંડ રામધુન સાથે શહિદ જવાનોને અપાયેલી શ્રધ્ધાંજલિ