એલર્ટનાં પગલે વાહન ચેકીંગ કરાયું

492

ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓનાં કેમ્પો ઉપર હુમલા કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યાનાં પગલે વળતા હુમલાની દહેશતનાં કારણએ દેશભરમાં કરાયેલા એલર્ટનાં પગલે ભાવનગર શહેર જિલ્લામાં પણ એલર્ટ કરાયેલ છે. જેનાં અનુસંધાને કુંભારવાડા, નારીરોડ પર ડી.ડીવીઝન પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

Previous articleરાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં વાતાવરણમાં પલ્ટો : વરસાદી માહોલ
Next articleવિહિપે ઘોઘાગેટ ચોકમાં વિજય ઉત્સવ મનાવ્યો