મહુવામાં ભાજપ દ્વારા વિજયઉત્સવ

704

પુલવામાં ખાતે આતંકવાદીઓ દ્વારા સેનાનાં જવાનો ઉપર કરેલા હુમલામાં ૪૦ જેવાનો શહિદ થયા બાદ દેશભરમાં રોષ ફેલાયો હતો અને તેનો જવાબ આપવા માંગ કરાઈ રહી હતી ત્યારે આજે ભારતીય એરફોર્સ દ્વારા વહેલી સવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનાં ત્રણ અડ્ડાઓ ઉપર હુમલા કરી ફુંકી મારતા દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે મહુવા ખાતે ભાજપ દ્વારા બેન્ડવાજા સાથે રેલી કાઢી ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવાયો હતો.

Previous articleવલ્લભીપુરમાં ભાજપ દ્વારા આતશબાજી
Next articleગુજરાતમાં એલર્ટને પગલે બોટાદ જિલ્લામાં ચેકીંગ