૧૪ ફેબ્રુઆરી ના રોજ જમ્મુ કાશ્મીરના પુરવામાં થયેલ આત્મધાતી બોમ્બ વિસ્ફોટ માં ૪૨ સીઆરપીએફના વિર જવાનો શહિદ થયેલ .જવાનોના પરિવાર જનોને આર્થીક સહાય રૂપે મદદ રૂપ થવાં માટે ઢસા જંકશન ના યુવાનો જેમાં જાદવ નિરવ.વિપુલ સિંધવ, ખેર રવી, ડેર અજય,ગોહીલ પુર્વરાજ સિંહ, મહેતા ચિન્મય,જોષી જય,નાજભા ગઢવી, જાની ભાવેશ. લાગાવદરા ધુવ.જાદવ કમલેશ.ઝાપડીયા અક્ષર.પરમાર વિશાલ.ગોહિલ જીતેન્દ્ર સિંહ. દ્વારા ઢસા જંકશન તેમજ આજુબાજુના સમસ્ત વિસ્તારમાં થી ૧.૩૧.૫૦૦/- જેટલી રાસી સૈનિકો ના પરિવારજનો માટે એકત્રિત કરવામાંઆવી હતીં જેમાં ઢસાજંકશન તથા ઢસાગામ સરપંચ સહિત આગેવાનો વડીલોા યુવાનો સહીત સમસ્ત ગામ ના લોકો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો..