વિશ્વ હિન્દુ પરિષદ  દ્વારા કારસેવકોને શ્રધ્ધાંજલિ

585

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ગત ર૭ ફેબ્રુઆરી ર૦૦રના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર અર્થે કાર સેવામાં ગયેલા અને પરત ફરી રહેલા રામસેવકોને ગોધરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં જીવતા સળગાવી દેવાની બનેલી ઘટનામાં રામચરણ પામેલા કારસેવકોને શ્રધ્ધાંજલિ આપવા માટે ઘોઘાગેટ ચોક ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહિદ ભગતસિંહની પ્રતિમા પાસે દિપ પ્રગટાવી આરતી કરવામાં આવી હતી. જેમાં વિહિપ અને બજરંગદળના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleકથીવદર પ્રાથમિક શાળાના શિક્ષકોના ખર્ચે બાળકોને ઓળખકાર્ડ આપવામાં આવ્યા
Next articleકરાર આધારીત બાંધકામ ઈજનેર ૬૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો