અકવાડા – માલણકા ભુતેશ્વર ખાતે ચોથો સર્વજ્ઞાતિ સમુહલગ્ન

864

પરમપુજય સંતશ્રી કાળુબાપુ મુનિઆશ્રમ હડમતિયાના આર્શિવાદથી અકવાડા – માણલકા ભુતેશવર ગામ સમસ્ત દ્વારા ચોથા સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં ર૩૬ જેટલા નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ અવસરે સર્વજ્ઞાતિના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleખેડુતવાસ વિસ્તારમાં આયુર્વેદ કેમ્પ યોજાયો
Next articleગણતરીની કલાકમાં જ અપહરણના આરોપીને ઝડપી લેતી પોલીસ