અમૃતસર પ્રદર્શનમાં કચ્છના ફોટાની પ્રસંશા

849

૮ માર્ચથી ચાલી રહેલા ચિત્ર અને ફોટો પ્રદર્શનમાં ભાવનગરના ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજા દ્વારા કચ્છનું હિર એવા કચ્છ બહેનોના ફોટો મુકવામાં આવ્યા છે. આ પ્રદર્શન અમૃતસરમાં ૪ દિવસ સુધી ચાલવાનું છે. કચ્છના ફોટો જાોઈને લોકોએ પ્રસંશા કરી હતી.

Previous articleનંદકુંવરબા કોલેજના મુખપત્ર સ્વયંમ-૯નું વિમોચન કરાયું
Next articleસ્વાઈન ફલુથી સરતાન પરની મહિલાનું મોત ૧૯ પોઝીટીવ