સ્વામી વિવેકાનંદ કવિઝમાં રાજયમાં પ્રથમ ઈતિષા જાની

668

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીના ચારિત્ર નિર્માણના ઉદ્દેશ્યથી યોજાયેલ રાજય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત કવીઝ સ્પર્ધા ર૦૧૮-૧૯માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને ગામ રબારીકા હાલ ભાવનગરની જાની ઈતિષાબેન મોતીરામભાઈએ સમસ્ત પાલિવાલ બ્રહ્મ સમાજ તેમજ નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયનું ગૌરવ વધારેલ છે. તેમજ નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તરફથી સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની તરીકેનો એવોર્ડરૂપે સુવર્ણચંદ્રક મેળવેલ છે. ખુબ ખુબ અભિનંદન.

Previous articleઆરાધ્યા વિદ્યાસંકુલમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
Next articleવલભીપુર તાલુકા કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ