વરતેજથી ચોટીલા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન

574

સંત બનવારીદાસ બાપુના આશ્રમ મુકામેથી તા. ૧૬-૩-૧૮ના રોજ નાગધણીબા, કમળેજ, ત્રાપજ, વરતેજ મા. ચામુંડા માતાના ભવ્ય રથ સાથે ચોટીલા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં.

Previous articleબોટાદમાં રક્તદાન કેમ્પ ૭૭ બોટલ એકત્ર કરાઈ
Next articleકથીરમાંથી કુંદન….