ભાવનગરથી ચોટીલા પદયાત્રા સંઘ રવાના

976

શહેરના ભરતનગર કાચના મંદિર પાછળથી ચામુંડા મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આ સંઘ પુનમના દિવસે ચોટીલા પહોંચી ધજા ચડાવી ચામુંડા માતાજીના દર્શન કરી. ધન્યતા અનુભવશે.

Previous articleસિહોરમાં લશ્કર અને પોલીસની ફલેગ માર્ચ
Next articleભાવ. યુવા સિપાઈ સમાજ, કોંગ્રેસ માયનોરીટી દ્વારા પરિચય સમારોહ