નાવડા ગામે ટીબી જાગૃતિ કાર્યક્રમ

617

બરવાળા તાલુકાના નાવડા ગામે ટીબી રોગ ની સમજણ આપ વામાં આવી બે અઠવાડીયા કે તેથી વધારે સમય ની ઉધરસ સાંજે જીણો તાવ ભૂખ અને વજન માં ઘટાડો થાય કફ માં લોહી નીકળે છાતી માં દુખાવો થાય રાત્રે પરસેવો થવો તો નજીક નાં સરકારી દવાખાને બે કફ ની તપાસ કરાવવા માટેની સમજણ બરવાળા એસ ટી એસ શ્રી સંજય ભાઈ રામદેવ દ્વારા આપવામાં આવેલી.

Previous articleસિહોરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહની થયેલી પુર્ણાહુતિ
Next articleગારિયાધારમાં ખેડુતોને ઘાસચારો પુરો પાડવાની માંગ સાથે આવેદન અપાયું