જે.કે.સરવૈયા કોલેજ ખાતે ધૂળેટીની ઉજવણી

714

ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજ તરસમીયા ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારનું મહત્વ છે. જેમાં  ધૂળેટી પર્વ એટલે એકબીજાને રંગ લગાડીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ માત્ર ગુલાલ દ્વારા આ તહેવારની ઉજવણી કરી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઇન્ડીયા બુક ઓફ રેકોર્ડનું સર્ટી આપી જેલ અધિક્ષકનું સન્માન