ગરીબ બાળકો સાથે જન્મદિન ઉજવાયો

712

ડો એમ જી સરવૈયા નો અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગધેડીયા વિસ્તારમાં રહેતા બાળકોને એકીસાથે એકત્રિત કરી બિસ્કીટ આપી તેમની સાથે વાતચીત કરી ને સાથે મળી જન્મદિવસની ઉજવણી કરી હતી ને તેમાં પ્રજાપતિ સમાજના બીપીન પ્રજાપતિ મહેશ પ્રજાપતિ ને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વનરાજ સિંહ ગોહિલ તથા ભયલુ ભાઈ તથા અજય ભાઈ સાથે મળી આ ગરીબ વિસ્તારમાં જઈને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleસૌર મીઠુ ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા અંતર્ગત સેન્ટ્રલ સોલ્ટમાં કાર્યક્રમ યોજાયો
Next articleમહાપાલિકાના દ્વારેથી