શ્વેતા ત્રિપાઠી શર્માએ લાખોમાં એક સીઝન-૨ માટે પોતાની ભૂમિકાની તૈયારી કરી !

866

હાલમાં ’ગોન કેશ’ સાથે પોતાની ભૂમિકાના કૌશલ્યને આગળ વધારતા શ્વેતા ત્રિપાઠી શર્મા દર્શકો દર્શકોને પ્રભાવિત કરી રહી છે હવે તેઓ અમેજોન પ્રાઈમના શો લાખોમાં એકના બીજા સીઝનમાં જોવા મળશે તેઓ બીસ્વા કલ્યાણ રથની દ્રામાં ઇથોલોજી શ્રુખલામાં ડો.શ્રેયાની ભૂમિકા ભજવી રહી છે.

શ્વેતાએ જણાવ્યું હતું કે “લાખોમાં એક મારા પસંદગીના પ્રોજેક્ટમાંથી એક છે હું પ્રોજેક્ટને લઈ ખુબજ ચુજી રહું છું મને લાગે છે કે મેં બીજા પ્રોજેક્ટ માટે એટલું હોમવર્ક કર્યું છે જેટલું મેં આ પ્રોજેક્ટ માટે કર્યું છે એનાથી વાસ્તવમાં મને મદદ મળી છે મને ઉમ્મીદ છે કે દર્શકો આ શોનો આનંદ માણશે”

Previous articleઅવનીત કૌર અને રોહન મહેરા ડેબ્યુ સોન્ગ ’તસરે યે નૈના’લોન્ચ!
Next articleદબંગ-૩ ફિલ્મમાં મૌની રોય આઇટમ સોંગ કરવા સુસજ્જ