દેવીભાગવત કથામાં ૬૪ જોગીણીનાં દર્શન

851

શહેરના આનંદનગર હુડકો વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર ખાતે મહેશ્વરીમાંના વ્યાસાસને ચાલી રહેલી દેવીભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે કથા દરમ્યાન ૬૪ જોગણીનાં દર્શન કરાવાયા હતા. જેમાં બાલીકાઓને અલગ અલગ દેવીઓનાં સ્વરૂપ ધારણ કરીને ૬૪ જોગણીઓનાં દર્શનની ઝાંખી કરાવી હતી.

Previous articleશહેરમાં મતદાર જાગૃતિ નાટક
Next articleભૂતીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા