જન્મદિને ચકલીઘરનું વિતરણ

715

બોટાદ જીલ્લાના રાણપુર  એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે એ પોતાના ૬૦ માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ ગરમી અને તડકામાં પક્ષીઓને રાહત થાય તે માટે ચકલી ઘર અને પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા નું વિતરણ કરીને પોતાનો જન્મદિવસની ઉજવણી કરીને લોકોને એક સેવાકીય સંદેશો આપ્યો છે.

Previous articleશહેરમાં રામલલ્લાની શોભાયાત્રા
Next articleકરણસિંહ ડાભીની કળશ સન્માન યાત્રા