દામનગર સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ

553

દામનગર સીનયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટની હોસ્પિટલના સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞ માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો મોતિયાના દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા  દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટની હોસ્પિટલના સહયોગ થી સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે મોતિયાના ઓપરેશન આંખો ને લગતા તમામ રોગની તપાસ સારવાર કરાય હતી જેનો જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો.

Previous articleબરવાળા ખાતે વિશ્વ આરોગ્ય દિન ઉજવાયો
Next articleજાફરાબાદનાં કડીયાળી ગામે વિશ્વ મેલેરીયા દિન ઉજવાયો