નૃત્ય વિશારદ રંગમંચ દ્વારા કથ્થક ડાન્સની કલા પ્રસ્તુર્તિથી લોકોને મંત્રમુગ્ધ કર્યા

837

નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સની એક સાથે ૧૧ વિદ્યાર્થીનીઓના નૃત્ય વિશારદ રંગમંચ પ્રદર્શનનો ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ જાણીતા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને આચાર્ય વાચીનીદેવી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Previous articleરાજય પારિતોષિક સ્પર્ધામાં  ઘનશ્યામનગર પ્રા. શાળાની મિતલ મકવાણા બીજા નંબરે
Next articleધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાજંલિ આપવાનો કાર્યક્રમ યોજાયો