કુંભારવાડાથી મેલડી માતાની ધૂનયાત્રા નીકળી

704

ભાવનગર શહેરના કુંભારવાડા માઢીયારોડ પર આવેલ રામદેવપીર મંદિર પાસેથી ખેતાખાટલી ભોજાણીના મેલડીમાતાના મંદિરે પગપાળા ધૂનયાત્રા આજે સવારે નીકળી હતી જેમાં બહોલી સંખ્યામાં ભક્તો ભાવિકો જોડાયા હતા. જેમાં રસ્તામાં આ ધૂમયાત્રાને લોકોએ સ્વાગત કર્યું હતું અને લોકોને પાણી તથા સરબતના સ્ટોલ નાખીને માયભક્તોનું સ્વાગત કર્યું હતું.

Previous articleGPSC, PSI નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાના આહિર સમાજના પીઠ અગ્રણી હાદાભાઇ બલદાણીયાનું નિધન