સરદાર યુવામંડળ દ્વારા શહિદ વિરોને શ્રધ્ધાંજલી

536

સરદાર યુવા મંડળ, ભાવનગર દ્વારા તા.૧૪મી મે ના રોજ ખારગેઇટ ચોક ખાતે વિર શહિદ બચુભાઇ પટેલ અને જાદવજીભાઇ મોદીને પૂષ્પાંજલી અર્પણ કાર્યક્રમ સાંજના યોજાયો. આ કાર્યક્રમમાં સ્ટે.કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, આરોગ્ય કમીટી ચેરમેન રાજુભાઇ રાબડીયા, પૂર્વ ડે.મેયર મુકેશભાઇ પટેલ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સપળ બનાવવા માટે મંડળના પ્રમુખ ભરત મોણપરા, અશોક પંડ્યા, કાનજી બાંભણીયા, ભરત મકવાણા, શાંતિભાઇ ગોપાણીએ જહેમત ઉઠાવી હતી.

Previous articleધાતરવાડી ડેમમાંથી બનતી નવી કેનાલમાં કામમાં લોટ પાણી લાકડા
Next articleરૈક્વ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમર કેમ્પ