માર્ગી સાધુ સમાજ ચોપડા વિતરણ

653

ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ રામ મંડળ દ્વારા દર વર્ષની માફક સમાજનાં બાળકોને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ તા.૧ થી શરૂ કરવામાં આવેલ છે. જે ૨૦ જુન સુધી શરૂ રહેશે. સાધુ સમાજનાં વિદ્યાર્થીઓએ કિર્તિબેન દાણીધારીયાની ઓફીસ મોઢેશ્વરી ચેમ્બર, હાઇકોર્ટ રોડ, ભાવનગર ખાતેથી મેળવી લેવા જણાવાયું છે.

Previous articleરાણપુર પંથકમાં પોલીસની દારૂની રેડ માત્ર ૧૨ લીટર દેશી દારૂ ઝડપાયો
Next articleબુલેટ લઇને કેદારનાથનાં દર્શને પહોંચ્યા