બુલેટ લઇને કેદારનાથનાં દર્શને પહોંચ્યા

775

ભાવનગરનાં આઠ યુવકો સિદ્ધાર્થ જોશી, મયુરસિંહ ગોહિલ, વિશાલ જાની, સમીર જોશી, રાજન મહેતા, સતીષ ટેલર, જયેશ આહિર તેમજ શ્રેય પટેલ તા.૨૦ મેના રોજ બુલેટ લઇને કેદારનાથ દર્શન કરવા નીકળ્યા હતા. આ યુવકોએ કેદારનાથ તેમજ મંદિરથીથોડા અંતરે આવેલ અને તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગુફામાં ધ્યાન કરેલ તે ગુફાના પણ દર્શન કરીને કેદારનાથથી આ યુવકોની ટીમ બદ્રીનાથ દર્શન કરીને ભાવનગર પરત ફરેલ છે.

Previous articleમાર્ગી સાધુ સમાજ ચોપડા વિતરણ
Next articleરાજાઇ સેવા સમાજ દ્વારા ચોપડા વિતરણ