વૃક્ષ ઉછેરની સામુહિક પ્રતિજ્ઞા

561

વડોદરા સુરસાગર હઠીલા હનુમાનજી મંદિર પાસે વૃક્ષ ઉછેર સાથે પર્યાવરણ પ્રકૃતિ અને જાગૃતિ આપતો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય વૃક્ષા રોપણ નહિ વૃક્ષ ઉછેર અભિયાન ની શીખ આપતા સ્વામી માર્ગીયસ્મિતજી અને ગુજરાત વિધાન સભા ના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતા માં વડોદરા ના સુરસાગર કાંઠે આવેલ હઠીલા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી માટે વૃક્ષ ઉછેર ની સામુહિક પ્રતિજ્ઞા સાથે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શહેરીજનો પર્યાવરણ પ્રકૃતિ અંગે સુંદર સમજ અપાય હતી.

Previous articleબરવાળા નં.પાં. દ્વારા ચેકીંગમાં ૮૦ કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું
Next articleબરવાળાના રોજીદ પાસે અજાણ્યા વાહન અડફેટે આધેડને ઇજા