કોંગ્રેસી કાર્યકરો તમામ ક્ષેત્રોમાં મદદ માટે તૈયાર રહે : રાહુલ ગાંધી

417

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વાવાઝોડાને લઈ ટિ્‌વટ કર્યું કે, ’વાયુ’ વાવાઝોડું ગુજરાતના તટ પર પહોંચવાનું છે, હું ગુજરાતના તમામ કોંગ્રેસી કાર્યકરોને અપીલ કરું છું કે, તેઓ તેના રસ્તામાં આવતા તમામ ક્ષેત્રોમાં મદદ માટે તૈયાર રહે. હું ચક્રવાતથી પ્રભાવિત થનારા ક્ષેત્રોના તમામ લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરુ છું.

Previous articleવાયુ વાવાઝોડાના પગલે વડાપ્રધાને ટિ્‌વટ કર્યું
Next article‘વાયુ’ વાવાઝોડાની અસર ધુળની ડમરીથી સોમનાથ મંદિર ઢંકાયું