ગેસ લાઇન લીકેજ થતા લોકોમાં રોષ

493

શહેરના શાસ્ત્રીનગરમાં ઘંટીચોક ખાતે ગુજરાત ગેસની પસાર થતી લાઇનનાં વાલ્વ બોક્સને કોઇ ખાનગી બસે ટલ્લો મારતા વાલ્વ તૂટી જતા અને તેમાંથી ગેસ લીક થવા લાગતા સ્થાનિક લોકોમાં ભય છવાયો હતો. આ અંગેની તુરંત જ ગુજરાત ગેસ કંપનીને જાણ કરાતા ગેસ લાઇન બંધ કરીને લાઇનનું રીપેરીંગ કામ હાથ ધર્યું હતું.

Previous articleએનસીસીનો પદવીદાન સન્માન સમારોહ
Next articleઆઇ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહિદોના પરિવારને ૫૧ હજારની સહાય અપાઇ