ખાડામાં પડી જતા ખૂંટીયાનું મોત

482

શહેરના કુંભારવાડા, બાનુબેનની વાડી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા ત્રણ ચાર દિવસ પહેલા પાણીની લાઇન માટે મોટો ખાડો ખોદ્યો હતો અને તેમાં વરસાદી પાણી ભરાયું હતું. ત્યારે ગત રાત્રીનાં કોઇપણ સમયે એક ખૂંટીયો ખાડામાં ખાબકતા અને બહાર નહીં નિકળી શક્તા સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સવારે લોકોનાં ટોળા એક્ઠા થયા હતા અને મહાપાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.

Previous articleઘોઘામાં રોડ રસ્તા કાદવ કીચડ અને ખાડાઓ ને લઇ ને લોકો ત્રાહિમામ
Next articleભાવનગર : આખલોલ પુલમાં ઇકો કાર તણાઇ