રાજુલાની સેન્ટ થોમસ હાઈસ્કુલની મનમાની સામે NSUI દ્વારા આવેદન

480

રાજુલાની વિવાદીત સેન્ટથોમસ હાઈસ્કુલની મનમાનીની હદ થતા આખરે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર અપાયું જેમાં સેન્ટથોમસ હાઈસ્કુલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ધર્મ પરીવર્તન કરાવવાનું ષડયંત્ર બહાર આવ્યું તેમજ જાણવા મળતી વિગત પ્રમાણે રાજુલામાં જ આ સેન્ટથોમસ દ્વારા રાજૌલાના ૪ પરિવારોને ધર્મ પરીવર્તન કરાવ્યાનો એવો ધડાકો થયો છે. તેમજ વીદ્યાર્થીઓને એવી મન માની કરે છે કે યુનિફોર્મ, ચોપડા શાળાના સંચાલકો કહે તે જગ્યાએથી લેવા આગ્રહ રખાય છે તેબ ાબતે સમસ્ત્‌ હીન્દુ પરિવારની તેમજ દરેક વીદ્યાર્થીઓના વાલીઓને લાગણી દુભાય છે. અને આવા કૃત્યો બંધ નહીં થાય તો એનએસયુઆઈની સાથે રાજુલાની  તમામ જનતા દ્વારા સેન્ટથોમસ સ્કુલને તાળાબંધી પણ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છેૃૃ

Previous articleતા.૦૧-૦૭-ર૦૧૯ થી ૦૭-૦૭-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય
Next articleરોડ લેવલ કરતા એક ફૂટ પુલ નીચો બનવાથી રાહદારી ત્રાહિમામ તંત્રનું ભેદી મૌન