શિશુવિહારમાં કોર ગૃપ કાર્યકરોને તાલીમ

464

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં કોર ગ્રુપ ના કાર્યકરો ને તાલીમ અપાય ગુજરાતના વિવિધ જિલ્લાઓ મા ઉદ્યોગો અને સંસ્થાઓમાં ૧૨૨૫ થી વધુ તાલીમ શિબિરો આપનાર અરવિંદભાઈ ત્રિવેદી દ્વારા એક્સેલ ક્રોપ કેર માં  શિશુવિહાર ના કોર ગ્રુપના કાર્યકરોને તાલીમ યોજવામાં આવી. ટીમ બિલ્ડીંગ વિશે બે સેશનમાં  અરવિંદભાઈ એ વિવિધ ઉદાહરણો.. પાર્ટીસિપેટ ટ્રેનિંગ.. અને ઓડિયો-વિઝ્યુઅલ.. દ્વારા કાર્યકરોને ઉમદા માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleરામમંત્ર શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી
Next articleધૃફણીયા ગામે વરસાદથી ફરજો પડતા ચાર અબોલ જીવોના મોત