શિવકુંજ આશ્રમ – જાળિયા ખાતે શ્રાવણ માસમાં યજ્ઞોના આયોજન

587

પવિત્ર શ્રાવણ માસમાં શિવકુંજ આશ્રમ – જાળિયા ખાતે વિવિધ યજ્ઞોના આયોજન થયા છે. અહીં ધાર્મિક યજ્ઞોના આયોજન થયા છે. આહિ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. વિશ્વાનંદમીય માતાજીના નેતૃત્વ સાથે સેવક પરિવારના સંકલનથી આગામી પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ યજ્ઞોના આયોજન કરાયા છે. જેમાં સુપ્રસિદ્ધ મંદિરો, આશ્રમો અને જગ્યાઓના સંતો, મહંતો તેમજ વિધ્વાનોને આમંત્રણ અપાનાર છે. શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આ યજ્ઞો સાથે જ અહીં સતસંગ, સંકિર્તન સાથે રક્તદાન શિબિર, દંતરોગ શિબિર વગેરે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભક્ત દાસારામ બાપુની ૨૮૦મી પૂણ્યતિથી ઉજવાશે